GUJARATI NEWS
Live
રમજૂભાનો સંદેશ-PMની સભા, રેલી, સંમેલનમાં વિરોધ કરવાથી દૂર રહેવું
-
30 Apr 2024 09:40 PM (IST)
કોંગ્રેસની સરકારોએ વિકાસમાં રોડા નાખવાનુ કામ કર્યુ- અમિત શાહ
-
30 Apr 2024 09:37 PM (IST)
આતંકવાદ અને નક્સલવાદ ની સમાપ્તિ નું કામ નરેન્દ્ર મોદીએ કર્યુ- અમિત શાહ
-
30 Apr 2024 09:34 PM (IST)
ખરગેને કહેવુ છે કે નરોડાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ આપતા ન ખચકાય- અમિત શાહ